नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप | एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ||१०-४०||
શ્લોકાર્થ
હે પરન્તપ ! મારી દિવ્ય-અલૌકિક આશ્ચર્યમય વિભૂતિઓનો પારજ નથી અને આ તો મેં તને અમુક અમુકજ વિભૂતિનો વિસ્તાર દિગ્દર્શન જેવો કહ્યો છે. ।।૪૦।।
ભાવાર્થ
હે પરંતપ ! મારી દિવ્ય-અલૌકિક આશ્ચર્યમય વિભૂતિઓનો પાર જ નથી. અને આ તો મેં તને અમુક અમુકજ વિભૂતિનો વિસ્તાર દિગ્દર્શન જેવો કહ્યો છે. ।।૪૦।।