શ્લોક ૪૦

नान्तोऽस्ति मम दिव्यानां विभूतीनां परन्तप | एष तूद्देशतः प्रोक्तो विभूतेर्विस्तरो मया ||१०-४०||

શ્લોકાર્થ

હે પરન્તપ ! મારી દિવ્ય-અલૌકિક આશ્ચર્યમય વિભૂતિઓનો પારજ નથી અને આ તો મેં તને અમુક અમુકજ વિભૂતિનો વિસ્તાર દિગ્દર્શન જેવો કહ્યો છે. ।।૪૦।।


ભાવાર્થ

હે પરંતપ ! મારી દિવ્ય-અલૌકિક આશ્ચર્યમય વિભૂતિઓનો પાર જ નથી. અને આ તો મેં તને અમુક અમુકજ વિભૂતિનો વિસ્તાર દિગ્દર્શન જેવો કહ્યો છે. ।।૪૦।।